Surprise Me!

ખેડામાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર : બે બાળકોના મોત, આરોગ્ય તંત્ર સજાગ થયું

2025-07-08 1 Dailymotion

ખેડા જિલ્લાના નડિયાદ અને ગળતેશ્વર તાલુકાના એમ બે બાળકોના મોત નિપજ્યા છે, જે બાદ આરોગ્ય વિભાગ સાવચેતીભર્યા પગલાં લઈ રહ્યું છે.

Buy Now on CodeCanyon